Tuesday, November 9, 2021

પદ્મશ્રી પુરસ્કાર અને ગુજરાતીઓનું યોગદાન... 🏅🏅🏅🏅🏅🏅🏅

પદ્મશ્રી પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો એક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાનના માટે એનાયત કરવામાં આવે છે,જેમકે કલા, શિક્ષણ, ઉધોગ, સાહિત્ય, વિજ્ઞાન, ખેલકુદ, સમાજ સેવા વગેરે.
આ વર્ષે અપાયેલ પુરસ્કારમાં કયા કયા ગુજરાતીને અપાયો વિશેષ પુરસ્કાર...
વર્ષ 2021ના પદ્મ એવોર્ડમા... જેમાં ગુજરાત માટે મોટી વાત એ છે કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને સવાયા ગુજરાતી ફાધર વાલેસ સહિત કુલ 5 ગુજરાતી હસ્તીઓને પદ્મ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેશુભાઈ પટેલને મરણોત્તર પદ્મભૂષણ જ્યારે મહેશ-નરેશનું કનોડિયા બંધુ બેલડી (મરણોત્તર) દાદુદાન ગઢવી, ડો. ચંદ્રકાંત મહેતા અને ફાધર વાલેસ (મરણોત્તર)ને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે. દેશમાં વિશેષ યોગદાન આપનાર નાગરિકોને 3 શ્રેણીઓ પદ્મ વિભૂષણ (PadmaVibhushan), પદ્મ ભૂષણ (Padma Bhushan) અને પદ્મ શ્રી (Padma Shri)થી સન્માનિત કરવામાં આવે છે.🎤🎤🎤🎤🎤🎤🎤🎤
આ સિવાય તમામ ગુજરાતીની યાદી આ મુજબ છે...🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻

No comments:

Post a Comment