Wednesday, March 9, 2022

ગુણોત્સવ 2.0 વિશે અગત્યના પ્રશ્નો❓

 1.  ગુણોત્સવ 2.0ની શરુંઆત કયારે થઇ હતી? 

            વર્ષ 2019થી 

2. ગુણોત્સવ 2.0ના મુખ્યક્ષેત્રો કેટલા છે? 

       4 (ચાર) 

3. ગુણોત્સવ 2.0 અંતર્ગત મૂલ્યાંકન માટે કોની નિમણૂંક કરવામાં આવે છે❓

       સ્કુલ ઈન્સપેકટર

4.  ગુણોત્સવ 2.0અંતર્ગત મૂલ્યાંકનમાં એકમ કસોટીનો ગુણભાર કેટલા ટકા છે? 

      12% (બારટકા) 

5. ગુણોત્સવ 2.0અંતર્ગત મૂલ્યાંકનમાં સત્રાંત કસોટીનો ગુણભાર કેટલા ટકા છે? 

        12% (બાર ટકા) 

6. ગુણોત્સવ 2.0અંતર્ગત શાળાની હાજરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? 

     શાળા વ્યવસ્થાપન

7. D ગ્રેડની શાળાને રિપોર્ટ કાર્ડમાં કયો કલર કોડ પ્રાપ્ત થશે? 

       બ્લેક કલર 

8. GSQACની સ્થાપના કયારે થઇ હતી? 

     2010

9. 79%  ગુણભાર ધરાવતી શાળાને કયો ગ્રેડ મળવાપાત્ર થશે? 

        A

10. શાળા પુસ્તકાલય પેટા ક્ષેત્રનો સમાવેશ કયા મુખ્ય ક્ષેત્રમાં થશે? 

         સંશાધનો અને તેનો ઉપયોગ


No comments:

Post a Comment